સમરપ્રાશ - Gramya Store
SUMMERPRASH _ SUMMER&
SUMMERPRASH _ SUMMER&

સમરપ્રાશ

  318+ reviews
Regular price₹ 249.00
/
MRP (Incl. of all taxes)

ઉનાળાનું ચ્યવનપ્રાશ એટલે કે... સમરપ્રાશ

આપણે ત્યાં એક ગેરમાન્યતા છે કે ચ્યવનપ્રાશ ફક્ત શિયાળામાં જ ખવાય. ઉનાળામાં એ ગરમ પડે. 

હક્કીકત એમ છે કે આમાં મુખ્ય ઇન્ગ્રિડિયન્ટ આમળા છે. જેની શીત પ્રકૃતિ છે. એટલે કે એ ઠંડક આપે છે. બીજું કે આયુર્વેદ કહે છે કે ચ્યવનપ્રાશ એ બારે મહિના ખાય શકાય એવું ઉત્તમ રસાયણ છે. આ ઉપરાંત જે ઔષધો વપરાય છે એ થોડાક ગરમ પડી શકે છે, પરંતુ આ વખતે ખાસ ઉનાળાને ધ્યાનમાં રાખીને અમે ઠંડક આપે એવા ઔષધોનું પ્રમાણ વધારીને 'સમરપ્રાશ' બનાવ્યું છે. આશા છે કે આ પણ સ્વાસ્થ્યની જાળવણીમાં હેલ્પફુલ થશે. 

આમળા અને બીજી એકાવન જેટલી ઔષધિઓથી તૈયાર થયેલ સમરપ્રાશ ઇમ્યુનીટી વધારે છે અને શક્તીવર્ધકનું કામ કરે છે.

ફાયદા :
◻️ એસિડિટીમાં રાહત આપે 
◻️ સ્ફૂર્તિ અને તાજગી આપનાર!
◻️ રોગપ્રતિકારક શકિત વધારનાર!
◻️ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરી હૃદયને સ્વસ્થ રાખનાર!
◻️ ખૂબ સારું બ્રેઇન ટોનિક મનાય છે. યાદશક્તિ વધારનાર અને અલજાઈમાર જેવા રોગોથી રક્ષણ કરનાર!
◻️ કફ, અસ્થમા અને શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓમાં રાહત આપે છે.
◻️ ત્રિદોષને બેલેન્સમાં રાખે છે.
◻️ પાચનશક્તિ સુધારે અને ભૂખ ઉઘાડે
◻️ સેક્સયુલ સ્ટ્રેન્થ વધારે


Recently viewed