DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store
DESI GULKAND + JIVANRASAYAN CHYAWANPRASH COMBO - Gramya Store

GULKAND + CHYAWANPRASH / COMBO

  318+ reviews
Regular price ₹ 898.00 Sale price₹ 800.00 Save ₹ 98.00
/
MRP (Incl. of all taxes)

દેશી ગુલકંદ
ગાય આધારિત ખેતીથી (ઓર્ગેનિક) ઉગડેલ દેશી ગુલાબમાંથી તૈયાર કરવામાં આવે છે. બીજું, પારંપરીક તડકા-છાંયાની પદ્ધતિથી તૈયાર થાય છે આથી આની ગુણવત્તા, સ્વાદ અને આરોગ્ય પરની અસરો લાજવાબ છે.

ફાયદા :
- નેચરલ કુલિંગ પ્રોપર્ટીસ હોવાથી ઉનાળાની ગરમીમાં રાહત આપે
- એસીડીટી અને હાર્ટ બર્નમાં રાહત
- ગેસ અને કબજિયાતમાં રાહત
- પેઈનફુલ માસિકમાં રિલીફ આપે
- મોંઢાનાં અલ્સર મટાડે
- શરીરની દુર્ગંધ દૂર કરે
- સારી ઊંઘમાં મદદરૂપ બને

ઉપયોગની રીત :
૧. પાણીમાં, દૂધમાં તથા વિવિધ શેકમાં મિક્ષ કરીને લઈ શકાય છે.
૨. જમ્યા પછી મુખવાસ તરીકે પણ લઈ શકાય.
૩. એસિડિટી જેવું લાગે ત્યારે ખાય શકાય.
૪. જામ તરીકે પણ યુઝ કરી શકાય.

સ્વસ્થ રહેવા રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોવી જરૂરી છે. આ શક્તિને સ્ટ્રોંગ બનાવવા માટે આપણા મહાન ઋષિ ચ્યવને એક અદભુત ટોનિક શોધેલું. એ ટોનિક એટલે ચ્યવનપ્રાશ. હજારો વર્ષની પ્રેક્ટિસ પછી તૈયાર થયેલું આ રસાયણ, એમાં વપરાતી ઔષધિઓ અને એ બનાવવાની પ્રક્રિયાના કારણે ઉત્તમ ઇમ્યુનીટી બુસ્ટર છે. 

51+ ઔષધિઓથી તૈયાર થતું આ અદભુત જીવનરાસાયણ ચ્યવનપ્રાશ આપને તન અને મનથી તંદુરસ્ત રાખશે. 

ગ્રામ્ય જીવનરસાયણ ચ્યવનપ્રાશ વિશે... 

અંદાજે પાંચ હાજર વર્ષો પહેલા અશ્વિની કુમારોએ ઋષિ ચ્યવનને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને દીર્ધાયુ માટે એક રેસિપી શેર કરી હતી. આ રેસિપીને ચ્યવનપ્રાશ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો સુધી જનસમુદાયને આ રેસિપી સ્વસ્થ રહેવા મદદ કરતી રહી છે. 

અમે એ રેસિપીને અનુરવાનો પ્રયત્ન કર્યો છે. 

  • પ્રાચીન આયુર્વેદીય પદ્ધતિથી આ તૈયાર કરવામાં આવે છે. જેમાં ૩ દિવસની પ્રક્રિયાથી આ ચ્યવનપ્રાશ તૈયાર થાય છે. 
  • આમાં 51થી વધુ ઔષધીઓનો ઉપયોગ થાય છે. જેની ગુણવતાની પૂરતી ખાતરી કરવામાં આવે છે. 
  • ચ્યવનપ્રાશ બનાવવમાં મુખ્ય ઘટક આમળાં છે. અમે આમળાનો પાઉડર કે હાઈબ્રીડ આમળાના બદલે દેશી આમળાનો ઉપયોગ કરીએ છીએ. દેશી આમળાં સ્વાદ અને ઔષધીય ગુણોમાં ઉત્તમ મનાય છે. 
  • આ ચ્યવનપ્રાશ માધવપુર ગામમાં ડો. અમી વેકરીયાની દેખરેખમાં સ્થાનિક લોકોની મદદથી બને છે. 
  • ખાંડ, આર્ટીફિસિયલ સ્વીટ કે કોઈ જ પ્રકારના પ્રીઝર્વેટિવ એડ નથી કરવામાં આવતા. આમાં સ્વીટનેસ માટે ખડી સાકર અને મધનો ઉપયોગ થાય છે. 
  • આ ચ્યવનપ્રાશ ઓછામાં ઓછાં ૩ વર્ષ સુધી ખાય શકાય છે. આયુર્વેદ મુજબ જૂનું ચ્યવનપ્રાશ વધુ લાભદાયી હોય છે. 
  • પ્લાસ્ટિકની બોટલના બદલે ગ્લાસની બોટલમાં ચ્યવનપ્રાશ પેક કરવામાં આવે છે. જેથી એની ગુણવતા જળવાય રહે. 
  • આમાં દેશી ગાયનું શુદ્ધ ઘી અને ઘાણીમાં કાઢેલું તલનું તેલ વપરાય છે. 

Ingredients / ઔષધિઓ :

Amla, Mishri, Honey, Gir cow ghee, Till oil, Bidrikand, Safed Chandan, Vasaka / ardusi, Akarkara, Shatavari, Brahmi, Bilva, Choti Harr (Haritaki), Kamal Kesar, Jatamansi, Gokhru, Bel, Kachoor, Nagarmotha, Laung, Pushkarmoola, Kakadsinghi, Dashamoola, Jiwanti, Punarnava, Anjeer, Ashwagandha, Giloya , Tulsi leaves (Basil), Meetha Neem, Saunth, Munakka, Mulethi, Pippali, Vanshlochan, Dalchini, jaifal, kali mirch, Tejpatra, Nagkesar, Choti Ilaichi (small Cardamom), Kesar

How To Use / ઉપયોગની રીત :

  • Adult - 1-2 teaspoons twice daily
  • Kids - 1/2-1 teaspoon 

- સવારે ભૂખ્યા પેટે અથવા જમ્યા પછીના ત્રણ કલાક પછી.   

- એસીડીટી થતી હોય અથવા ટેસ્ટ ઓછો પસંદ હોય તો હૂંફાળા દૂધ સાથે મિક્ષ કરી લેવું 

Benefits / ફાયદા :

  • સ્ફૂર્તિ અને તાજગી આપનાર 
  • રોગપ્રતિકારક શકિત વધારનાર
  • કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરી હૃદયને સ્વસ્થ રાખનાર 
  • ખૂબ સારું બ્રેઇન ટોનિક મનાય છે. યાદશક્તિ વધારનાર અને અલજાઈમાર જેવા રોગોથી રક્ષણ કરનાર 
  • કફ, અસ્થમા અને શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓમાં રાહત આપે છે. 
  • ત્રિદોષને બેલેન્સમાં રાખે છે.
  • પાચનશક્તિ સુધારે અને ભૂખ ઉઘાડે  
  • સેક્સયુલ સ્ટ્રેન્થ વધારે 


સવાલ-જવાબ  

  • ચ્યવનપ્રાશ ખાવાથી એસીડીટી થાય?

ચ્યવનપ્રાશમાં ઉપયોગમાં લેવાયેલ અમુક ઔષધો એવા છે જે એસીડીટી કરી શકે છે. બજારમાં મળતાં ચ્યવનપ્રાશમાં એસીડીટી ના થાય એ માટેની અમુક દવાઓ (કેમિકલ્સ) ઉમેરવામાં આવે છે. ગ્રામ્ય જીવનરાસાયણમાં એવા કોઈ કેમિકલને બદલે એસીડીટીમાં રાહત આપનારા ઔષધિઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં કે ઇલાચી, જેનો ગુણ પિત્તશામક છે. 

દૂધ સાથે પીવાથી એસીડીટી નથી થતી. 

  • ઉનાળામાં ચ્યવનપ્રાશ ખવાય? 

આયુર્વેદના મત મુજબ ચ્યવનપ્રાશ એવું ટોનિક છે જે દરેક ઋતુમાં ખાય શકાય છે. 

  • દૂધ સાથે ચ્યવનપ્રાશનું સેવન ક્યારે ના કરવું?

અસ્થમા અથવા શ્વસન સંબંધી તકલીફો હોય ત્યારે દૂધ અથવા દહીં સાથે ચ્યવનપ્રાશનું સેવન કરવાનું ટાળો. 


Recently viewed